Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ધોરાજીમાં મંચ પર નરેન્‍દ્રભાઇ - મનસુખભાઇ વચ્‍ચે ચર્ચા

રાજકોટ : ગઇકાલે ધોરાજી ખાતે ભાજપની જાહેરસભામાં મંચ પર વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(1:51 pm IST)