Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

નરેન્‍દ્રભાઇના આર્શિવાદ લેતા ઢેલીબેન ઓડેદરા

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગઇકાલે ધોરાજી ખાતે જાહેરસભા સંબોધી હતી. આ તકે કુતિયાણાના ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાએ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના આર્શિવાદ લીધા હતા. આ તકે બાબુભાઇ બોખીરીયા જયેશભાઇ રાદડીયા, ભુપતભાઇ બોદર સહિતના ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(1:53 pm IST)