Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

વાંકાનેરમાં રાત્રી કફર્યુ

વાંકાનેર તા. રર :.. વાંકાનેર શહેરમાં પણ પ્રાંત અધિકારી અમૃતભાઇ પરમારના જણાવ્‍યા અનુસાર હાલ કોરોનાની મહામારી હોય અને મોરબી-વાંકાનેર શહેરમાં પણ દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધતા જતા હોય મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આજથી તા. રર-૧-ર૦રર થી તા. ર૯-૧-ર૦રર સુધી રાત્રીના ૧૦ વાગ્‍યાથી સવારના ૬ વાગ્‍યા સુધી રાત્રીના કફર્યુ ગુજરાત સરકાર શ્રીની સુચના અનુસાર રાખેલ છે.

(12:05 pm IST)