Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

સૃષ્‍ટિ રૈયાણીના પરિવારજનોને સાંત્‍વના પાઠવતા સી.આર.પાટીલ

જેતપુર તાલુકાના જેતલસરમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે સૃષ્‍ટિ નામની યુવતિની હત્‍યા કર્યા બાદ ગામેગામ હત્‍યા કરનાર શખ્‍સ સામે ભારે રોષ છવાયો છે ત્‍યારે આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ જેતલસર ખાતે સૃષ્‍ટિ રૈયાણીના પરિવારજનોને સાત્‍વના આપવા માટે આવ્‍યા હતા. તેઓની સાથે રાજ્‍ય મંત્રી જયેશભાઇ રાદડિયા, જસુમતિબેન કોરાટ, ડો. ભરતભાઇ બોઘરા સહિતના જોડાયા હતા અને સૃષ્‍ટિને શ્રધ્‍ધાંજલિ અર્પણ કર્યા બાદ પરિવારજનોને ન્‍યાય મળશે તેવી ખાત્રી આપી હતી. (તસ્‍વીર : સંદિપ બગથરીયા, કેતન ઓઝા)

 

 

(1:03 pm IST)