Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

જસદણમાં એસ.ટી.ડેપો દ્વારા મૃતક કર્મચારીઓને શ્રધ્ધાંજલી

જસદણ : જસદણના એસ.ટી.ના ત્રણેય સંગઠનના હોદ્દેદારોએ એસ.ટી.નિગમના ફરજ બજાવતા અને કોરોનાએ ભોગ લીધો છે તેવા મૃતક કર્મચારીઓ અને રાજકોટ વિભાગના તમામ ડેપોમાં મૃતક કર્મચારીઓને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી અને બે મિનીટનું મૌન પળાયુ હતુ.(તસ્વીર-અહેવાલ : હુસામુદ્દીન કપાસી, જસદણ)

(11:43 am IST)