Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

ગીર સોમનાથમાં ૪૧ કોરોના પોઝીટીવ વેરાવળ સોમનાથમાં ૧૩ના મૃત્યુ

વેરાવળ, તા.૨૨: ગીર સોમનાથી જીલ્લામાં કોરોના પોઝીટીવ ૪૧ કેસો અવોલ છે તેમાં વેરાવળ ૧૦, સુત્રાપાડા ૨, કોડીનાર ૭, ઉના ૬, ગીરગઢડા પ, તાલાલા ૧૧નો સમાવેશ થાય છે તેમજ ૨૪ કલાકમાં ૧૩ના મૃત્યુ થયેલ છે.

(12:55 pm IST)