Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર યથાવત : વધુ એક દર્દીનું મોત : નવા 71 કેસ નોંધાયા : વધુ 115 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

ફોટો

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ એક દર્દીનું મોત થયું છે,  આજે કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 115 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,73,694 સેમ્પલ લેવાયા છે

(7:05 pm IST)