Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

પોરબંદરમાં કોરોનાથી વધુ ૨ મૃત્યુ : નવા ૮૨ કેસ : ૮૦ દર્દીઓ સારવારમાંથી સાજા થયા

પોરબંદર : ૨૪ કલાકમાં કોરોનાથી  વધુ ૨ દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોના પોઝિટિવના નવા ૮૨ કેસ આવ્યા છે. ૮૦ દર્દીઓ કોરોનાની સારવારમાં સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

(8:19 pm IST)