Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સાવરકુંડલાઃ બીલકિસબાનુંને ન્યાય આપો અપરાધીઓની માફી પાછી ખેંચો તેવી વિધાનસભામાં ધારાસભ્યયાની માંગ

સાવરકુંડલાઃ બીલકીસબાનુંના બળાત્કારી ઓ અને જઘન્ય અપરાધી ઓ ની સજા માફી પાછી ખેંચી જેલ માં પૂરવા તેમજ ગુજરાત માં હક્ક અને અને ન્યાય મેળવવા માટે ૩૦ કર્મચારી સંગઠન આંદોલન કરી  રહ્યા છે  તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવી હક્ક અને ન્યાય આપવા તેમજ ઉડતા ગુજરાતમાંથી રોજે રોજ કરોડો રૂપિયા દ્રગ્સ પકડાય છે ત્યારે માફિયાઓ પર કડક સંકજો રાખી  સખત  નશ્યત કરી ગુજરાતને નશાની ચુગાલમાંથી મુકત કરાવા પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ ઘટાડવવા  અને જીવન જરૂરી  ચીજવસ્તુઓ પરનો જી એસ ટી નાબૂદ કરવા  ધારાસભ્ય   ગ્યાસુદીન શેખ ઇમરાન ખેડાવાળા મહમદ જાવેદ પીર જાદા એ તમામ મુદાઓ પર ધારદાર રજુઆત કરેલ હતી.(તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)

(1:48 pm IST)