Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

જો ફી ન લઈ શકાય તો શાળા કેમ ચલાવી શકાય માટે શાળા બંધ કરી સ્ટાફ ને છુટા કરી દેવા જોઈએ : ગુજરાત સરકારે સ્કુલ ફી માટે કરેલ નિર્ણય સામે અખિલ ગુજરાત શાળા સંચાલક મહામંડળના મંત્રી પ્રિયવદનભાઈ કોરાટનો અભિપ્રાય

જેતપુર :::ગુજરાત સરકારે સ્કુલ ફી માટે કરેલ નિર્ણય સામે અખિલ ગુજરાત શાળા સંચાલક મહામંડળ, મંત્રી પ્રિયવદનભાઈ કોરાટ એ પોતાનો અભિપ્રાય આપતા જણાવેલ કે જો ફી ન લઈ શકાય તો શાળા કેમ ચલાવી શકાય માટે શાળા બંધ કરી સ્ટાફ ને છુટા કરી દેવા જોઈએ.

      જે અનુસંધાને શહેરની  બોસમીયા કોલેજ માં ચાલતી  એસ. એન. કે. સંચાલિત સ્કુલ માં કાલથી શિક્ષણ કાર્ય બંધ કરી દેવાનો મેસેજ વાલી ઓને કરવામાં આવ્યો છે તેવું જાણવા મળ્યું છે.

(9:38 pm IST)