Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

અમરેલી જીલ્લામાં કોરોનાથી વધુ એકનું મોત

ઇશ્વરીયા - લાખાપાદરનાં પર વર્ષના વૃધ્ધાએ અંતિમ શ્વાસ લેતા અરેરાટી

અમરેલી તા.ર૩ : અમરેલી જીલ્લામાં કોરોનાથી વધુ એક મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

અમરેલી જિલ્લામાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ લીધુ છે અને મોતની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહયો છે.

જેમાં આજે છેલલ ૧પ દિવસથી શાંતાબા મેડીકલ હોસ્પિટલમાં સાવરાર લઇ રહેલ ઇશ્વરીયા (લાખાપાદર)ના પર વર્ષીય વૃધ્ધાએ સવારે ૮ કલાકે આખરી શ્વાસ લેતાં જિલ્લામાં મોતની સંખ્યા ૧૭ પર પહોંચી છે. જાણવા મળતી વિગત મુજબ આ દર્દી ઓકસીજન પર હતા અને તબીયત પણ સુધારા પર હતી અને અચાનક સવારે મોત થયુ હતુ.

(12:52 pm IST)