Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

જામનગર: પૂર્વ કાનૂન મંત્રી એમ.કે.બ્લોચને કોરોના :શહેરમાં 23 કેસ અને ગ્રામ્યમાં 4 મળીને કુલ 27 કેસ પોઝીટીવ:લોકોમાં ફફડાટ

જામનગર : જામનગરમાં કોરોનાનો કહેર યથાવત છે પૂર્વ કાનૂન મંત્રી એમ.કે.બ્લોચને કોરોના વળગ્યો છે આજે શહેરમાં વધુ 23 કેસ નોંધાયા છે જયારે ગ્રામ્યમાં નવા ચાર કેસ મળીને જિલ્લામાં કુલ 27 કેસ પોઝિટિવ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે

એમ.કે.બ્લોચ કોંગ્રેસની સરકારમાં મંત્રી હતા કોંગ્રેસી કાર્યકરો,સમર્થકોમાં ચિંતાનું મોજું ફેલાયું છે
જામનગર જિલ્લામાં એક જ દિવસમાં કુલ 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

(10:07 pm IST)