Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ધોરાજીના પાટણવાવ ગામે આવેલ પ્રવાસન ધામ ઓસમ ડૂગર ઉપર અવરજવર પર પ્રતિબંધ : જીલ્લા મેજીસ્ટ્રેટ કલેક્ટરનું જાહેરનામું

ધોરાજી: ધોરાજી ના પાટણવાવ ગામે આવેલ પવાસન ધામ ઓસમ ડૂગર ઉપર જીલ્લા મેજીસ્ટ્રેટ કલેક્ટરે જાહેરનામું પ્રસિધ્ધ કરી અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે

ધોરાજી સહિતના વિસ્તારો માં કોરોના પોઝીટીવ કેસો નૂ સંકમણ વધી રહેલ છે તે અટકાવવા માટે ધોરાજી ના પાટણવાવ ગામે ઓસમ ડૂગર પવાસન ધામ ખાતે પવાસી ઓ આવે છે કોરોના પોઝીટીવ કેસો નૂ સંકમણ વધે તેવી શક્યતા ઓ ના પગલે જીલ્લા કલેક્ટર રમ્યા મોહન દ્વારા ફોજદારી કાયરીતી સહિતા 1973 ની કલમ 144 ગૂજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(4),43તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ ની કલમ અન્વયે ઓસમ ડૂગર ખાતે અવર જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે જે જાહેરનામૂ તા 23/7/2020 થી તા 19/8/2020 સૂધી અમલવારી કરવા ના હૂકમો કરાયા છે
રાજકોટ જીલ્લા ના પવાસન ધામ સમા ધોરાજી તાલુકા ના પાટણવાવ ગામે ઓસમ ડૂગર ખાતે લોકો ને અવર જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.

(12:17 am IST)