Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ભાવનગરમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા :ગ્રામ્યમાથી 14 લોકો કોરોના મુક્ત

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: ભાવનગરમાં કોરોનાવાયરસ ના કેસો રોજ રોજ નોંધાઈ રહ્યા છે. આજે ભાવનગરમાં કુલ 25 લોકો કોરોના સંક્રમિત થયા છે જેમાં ભાવનગર  શહેરમાં 24 અને ભાવનગર ગ્રામ્યમાં  1 નો સમાવેશ થાય છે આજે ભાવનગર ગ્રામ્ય માંથી 14 લોકો કોરોનામુક્ત હતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે .આ સાથે ભાવનગરમાં હવે કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા અને 217 રહેવા આવી છે.

 

(7:58 pm IST)