Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

સરધારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં કર્મકાંડી ભૂદેવોની નોંધણી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર  ,તા. ર૩ : સરધાર મુકામે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ૧૦૦૮ કુંડી યજ્ઞ નું  આયોજન કરવામાં આવ્યું છે.તો જે કર્મકાંડી બ્રાહ્મણ ને આ મહાયજ્ઞમાં જોડવું હોય તે નીચે આપેલ નંબર પર  પોતાનું નામ નોંધાવી શકે છે. ભૂદેવો એ સરધાર ૧૦ તારીખે પોહચી જવાનું રહશે.ે
આ મહાયજ્ઞમાં જોડાવવા ઈચ્છતા ભૂદેવો એ તારીખ ૨૫-૧૧  સુધી માં પોતાનું નામ ભાવેશભાઇ જોશી, કલ્પેશભાઇ રાવલ, ૯૮૯૮૮ ૭૯૬૫૭ ઉંપર નોંધાવવા જણાવાયું છે.

 

(11:48 am IST)