Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

એટીએસના સલાયામાં ધામા ?: ખંભાળિયામાં એસઓજીના આંટાફેરા : જિલ્લામાં ફરી નવાજૂનીનાં એંધાણ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ATS એ સલાયા ગામે ધામા નાખ્યા હોવાનું બીન સત્તાવાર જાણવા મળ્યું છે.

આજે ખંભાળિયા ની KGN સોસાઈટી મા SOG ના આંટાફેરા થી હડકંપ મચી જવા પામી છે...
આવનારા દિવસોમાં ફરી જિલ્લામાં નવાજુના એધાણ વર્તાઈ રહ્યા છે

 

(7:16 pm IST)