Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

જામનગર શહેરમાં કોરોનાનો નવો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી : વધુ 8 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં આજે શહેરમાં કોરોનાનો નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયા નથી ,જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે ,અત્યાર સુધીમાં કુલ 5.86,531 સેમ્પલ લેવાયા

(6:49 pm IST)