Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા : વધુ 6 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 6 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,95,278 સેમ્પલ લેવાયા છે

(7:19 pm IST)