Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો :વધુ 4 દર્દીઓના મોત : નવા 248 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 150 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 134 કેસ ,જૂનાગઢ તાલુકામાં 20 કેસ,કેશોદમાં 25 કેસ,માંગરોળમાં 15 કેસ, માળીયામાં 12 કેસ,વિસાવદર અને માણાવદરમાં 10 કેસ,મેંદરડામાં 8 કેસ,ભેસાણ અને વંથલીમાં 7-7 કેસ, નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાથી વધુ ચાર દર્દીઓના મોત થયા છે જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 248 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 150 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 248 પોઝિટિવ કેસમાં  જૂનાગઢ સિટીમાં 134 કેસ ,જૂનાગઢ તાલુકામાં 20 કેસ,કેશોદમાં 25 કેસ,માંગરોળમાં 15 કેસ, માળીયામાં 12 કેસ,વિસાવદર અને માણાવદરમાં 10 કેસ,મેંદરડામાં 8 કેસ,ભેસાણ અને વંથલીમાં 7-7 કેસ ,નોંધાયા  છે

(10:27 pm IST)