Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

જામનગરમાં ઘી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસો,નો મોટો નિર્ણય : સોમવારથી શુક્રવાર સુધી સવારે 8 થી 2 સુધી વેપાર કરશે : શનિ-રવિવાર સંપૂર્ણ બંધ પાળશે

જામનગરમાં ઘી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસો,એ મોટો નિર્ણય લીધો છે સોમવારથી શુક્રવાર સુધી સવારે 8 થી 2 સુધી વેપાર કરશે જયારે શનિ-રવિવાર સંપૂર્ણ બંધ પાળશે

  ધી સીડઝ એન્ડ  ગ્રેઈન મરચન્ટ એસોસિયેશનની યાદી મુજબ વેપારી ભાઈઓના બહુમતી નિણર્યને ધ્યાનમાં લઇને સંસ્થાએ તારીખ ૨૬-૪-૨૦૨૧ સોમવારથી શુક્રવાર સુધીનો માર્કેટનો વેપાર કરવાનો સમય ૮-૦૦ થી ૨-૦૦ કલાક સુધી નો રહેશે અને શનિવાર અને રવિવારે પોતાની પેઢી નું કામકાજ બંધ રાખવાનું રહેશે તો આપ સર્વે આ નિયમનું ચુસ્ત પણે પાલન કરવા અપીલ કરાઈ છે

(10:31 pm IST)