Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ભાવનગરમાં મહિલાનો આપઘાત

ભાવનગર,તા. ૨૪: ભાવનગરના કાળિયાબીડ, ભગવતી સર્કલ પાસે આવેલ શિવરંજની કોમ્‍પ્‍લેક્‍સમાં ફલેટ નં.૧૧૧ માં રહેતા અલ્‍પાબા શક્‍તિસિંહ ગોહિલ (ઉં.વ. ૨૬) એ તેમના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્‍યું હતું. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:47 am IST)