Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ટંકારાનાં મેઘપર ઝાલામાં રાત્રે ભવ્‍ય સંતવાણી કાર્યક્રમ

રાજકોટ તા. ર૪ : આજે રાત્રે ટંકારા તાબાના મેઘપર ગામે ભવ્‍ય સંતવાણીનું કાર્યક્રમનું આયોજન થયેલ છે, સદ્‌્‌ગુરૂ દેવ પૂજય કાળુરામ બાપુની નિર્વાણતિથી નિમિતે રાજકોટના સુપ્રસિધ્‍ધ ભજનીક  વિષ્‍ણુપ્રસાદ દવે શ્રી પ્રસાદજી મહારાજ તથા સાથી કલાકારોનો કાર્યક્રમ રાખેલ છે, આ ગુરૂ મહિમા સાંભળવાનો અમૂલ્‍ય અવસરે પધારવા મહંત શ્રી રવિરામબાપુએ આમંત્રણ પાઠવ્‍યું છે.

(11:51 am IST)