Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ઘેલા સોમનાથને કષ્‍ટભંજન દેવ હનુામનજીનો શ્રૃંગાર

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ર૪ :.. જસદણ નજીકના પ્રસિધ્‍ધ ઘેલા સોમનાથ મહાદેવને ગઇકાલે રૂપ ચૌદશનાં દિવસે પૂજારી હસુભાઇ જોશી દ્વારા કષ્‍ટભંજન મહારાજનો આકર્ષક શ્રૃંગાર કરવામાં આવ્‍યો હતો.

(12:18 pm IST)