Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ઉદયપુરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે કેસ દાખલ : ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ

ઉદયપુર : ધીરેન્દ્ર શાસ્ત્રી પર ગુરુવારે નવા વર્ષ નિમિત્તે ઉદયપુરના ગાંધી ગ્રાઉન્ડમાં આયોજિત ધર્મસભામાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે. આ માટે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

(12:45 am IST)