Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર યથાવત : વધુ એક દર્દીનું મોત : નવા 45 કેસ નોંધાયા : વધુ 114 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ એક દર્દીનું મોત થયું છે,  આજે કોરોનાના નવા 45 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 114 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,78,431 સેમ્પલ લેવાયા છે

(8:09 pm IST)