Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

જામનગરમાં ૭પ વર્ષના વૃદ્ધનો કોરોનાએ ભોગ લીધો

જામનગર, તા. રપ : જામનગરમાં ૭પ વર્ષના વૃદ્ધનો કોરોનાએ ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગ્રેઇન માર્કેટમાં રહેતા ૭પ વર્ષીય પુરૂષનો કોરોનાથી મૃત્યુ નિપજયાનું જાણવા મળે છે. તેમજ સોરઠા કાલાવડમાં રહેતા વલ્લભભાઇ મોહનભાઇ અકબરી ઉંમર વર્ષ ૭૦ તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે સતાવાર જાહેર થયું છે.

(12:43 pm IST)