Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ સોમવારે ભૂચરમોરી-ધ્રોલ ખાતે શૌર્યકથામાં ઉપસ્‍થિત રહેશે

ધ્રોલ-જામનગર,તા. ૨૫: મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તા ૨૭/૧૨/૨૦૨૧ સોમવારના રોજ સવારે ૯:૩૦ કલાકે ભૂચરમોરી -ધ્રોલ ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજીત શૌર્યકથામાં ઉપસ્‍થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિખ્‍યાત ભૂચરમોરીના મેદાન ખાતે આજથી શૌર્યકથાનો પ્રારંભ થનાર છે.

 

(11:16 am IST)