Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરથી ઉંડ-૨ તથા આજી-૪ સિંચાઇ યોજનાના હેઠવાસમાં કાંઠાના થયેલ ધોવાણના પ્રશ્નો અંગે ખેડૂતો સાથે બેઠક યોજતા રાઘવજીભાઇ પટેલ

સિંચાઇ ખાતાના અધિકારીઓ અને  ખેડુતો સાથે ઉંડ-૨ તથા આજી-૪ નદીના નીચવાસના ભારે વરસાદના કારણે નદી કાંઠાને થયેલ નુકશાન બાબતે ખેડુતોની રજુઆતો ધ્યાને લાઇ અધિકારીઓને બેઠકમાં જરૂરી સુચનાઓ આપતાઃ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ

 

(12:00 pm IST)