Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ધોરાજીઃ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ

 ધોરાજીઃ દાતારવાડી વિસ્તાર ક્રિષ્ના પાર્ક ૧માં મહીલા સમીતી દ્વારા વિશ્વશાંતી માટે આયોજન કરેલ. ભાગવત સપ્તાહમાં ભાવીકોએ કથાનું અમૃતપાન કર્યુ ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહનું આયોજન કરાયુ હતુ અને ધામેધુમે ભગવાનની જાન પધારેલ હતી. સૌ બહોળી સંખ્યામાં ભકતોએ રાસ લઇ જાનમાં જોડાયા હતા. સપ્તાહમાં નવલ કિશોર શાસ્ત્રીજી પોતાની અમૃત વાણીમાં સંગીત શૈલીમાં કથાનું રસપાન કરાવે છે. રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવણીની તસ્વીર.

(12:34 pm IST)