Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ગીર સોમનાથમાં યોગી આદિત્યનાથે AAP અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર

,કોંગ્રેસે હંમેશા હિન્દુઓની આસ્થા સાથે ખીલવાડ કરવાનું કામ કર્યુ: આંબેડકરને સન્માન આપવાના બદલે હરાવવાનું કામ કર્યું :કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યું નથી.

ગીર સોમનાથમાં યોગી આદિત્યનાથે  AAP અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. સભામાં યુપીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નમૂના કહ્યા.  તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો નમૂનો આતંકીઓનો હિતેચ્છુ છે. આવા લોકોને મત આપીને આપણા મતને કલંકિત કરાય ?. તો કોંગ્રેસ પર પ્રહરા કરતા કહ્યું કે,કોંગ્રેસે હંમેશા હિન્દુઓની આસ્થા સાથે ખીલવાડ કરવાનું કામ કર્યુ છે. આંબેડકરને સન્માન આપવાના બદલે હરાવવાનું કામ કોંગ્રેસે કર્યુ.કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યું નથી

(8:21 pm IST)