Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

લોધિકા ખીમસુરીયા પરીવાર દ્વારા પાટોત્‍સવ તેમજ રામામંડળ યોજાયું

લોધિકા : ખીમજીભાઈ ખીમસુરીયા તેમજ દાનજીભાઇ ખીમસુરીયા પરીવાર દ્વારા ગીરસમઢીયાળાનુ ગંગેડી આશ્રમનું પ્રખ્‍યાત બાલકળષ્‍ણ રામામંડળ તેમજ રામદેવજી મહારાજનો પાટોત્‍સવનું આયોજન કરવામાં આવેલ તેમજ રામામંડળમાં ઉપસ્‍થિત આમંત્રિત મહેમાનોનું ખીમસુરીયા પરીવાર દ્વારા સન્‍માન કરવામાં આવેલ હતું.(તસ્‍વીર-અહેવાલ : બી.એમ. ગોસાઇ લોધીકા)

(10:23 am IST)