Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ગોંડલ અક્ષર મંદિરે દર્શનના સમયમાં ફેરફાર

 ગોંડલ : કોરોના મહામારીના કારણે ગોંડલમાં આવેલા શ્રી અક્ષર મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં દર બુધવારે સવારે ૭.૩૦ થી ૧૦ અને બપોરે ૩.૩૦થી સાંજના ૬ વાગ્યા સુધી તેમજ દર રવિવારે સવારે ૭.૩૦થી ૧૦ વાગ્યા સુધી હરિભકતો દર્શનનો લાભ લઇ શકશે. તસ્વીરમાં અક્ષર મંદિર નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(10:04 am IST)