Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ગોંડલ શ્રી રામજી મંદિરે ચેતેશ્વર પુજારા દ્વારા પાટોત્સવ પૂજા-અર્ચના

 ગોંડલ : ગોંડલ રામજી મંદિર શ્રી રણછોડદાસજીબાપુના મંદિરનો પાટોત્સવ અર્ચના ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ કરી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)

(2:57 pm IST)