Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

કચ્છમાં કોરોના કાળના દોઢ વર્ષમાં પ૮૦ લોકોએ કર્યો અકળ આપઘાત :પશ્ચિમ કચ્છમાં ૩ર૧, પૂર્વ કચ્છમાં રપ૯ લોકોએ જીવનનો આણ્યો અંત

સરહદી કચ્છમાં આપઘાતના વધેલા બનાવો અત્યંત ચિંતાજનક :મોટાભાગનાએ આર્થિક ભીંસ,માનસિક તનાવ સહિતના કારણે લોકોએ ભર્યું પગલું

ભુજ : કચ્છમાં કોરોના કાળના દોઢ વર્ષમાં પ૮૦ લોકોએ અકળ આપઘાત  કર્યો છે જેમાં પશ્ચિમ કચ્છમાં ૩ર૧, પૂર્વ કચ્છમાં રપ૯ લોકોએ જીવનનો અંત આણ્યો છે સરહદી કચ્છમાં આપઘાતના વધેલા બનાવો અત્યંત ચિંતાજનક છે આપઘાત કરનારા મોટાભાગનાએ આર્થિક ભીંસ, માનસિક તનાવ સહિતના કારણે  પગલું ભર્યું છે

(10:21 pm IST)