Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો : નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 10 ર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 4.23.610 સેમ્પલ લેવાયા છે

(7:12 pm IST)