Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

જામનગર શહેરમાં કોરોનાના નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ બે દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર :જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી,  જયારે છેલ્લા 24 કલાકમાં વધુ બે  દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે ,અત્યાર સુધીમાં કુલ 5.51.268 સેમ્પલ લેવાયા છે

(12:37 am IST)