Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

મોરબીમાં “ભ્રષ્ટાચાર બંધ કરો : નવું ભારત બનાવો” વિષય પર નિબંધ સ્પર્ધા યોજાશે.

મોરબી :  “સરદાર પટેલ જયંતિ” એટલે ” રાષ્ટ્રિય એકતા દિવસ” નાં અનુસંધાને  “આઝાદી કા અમૃત મહોત્સવ ” ‘બેંક ઓફ બરોડા’ તથા ‘આર્યભટ્ટ ‘લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી” નાં  સંયુક્ત ઉપક્રમે લોક જાગૃતિ માટે નિબંધ લેખન સ્પર્ધા તા.29/10/2021 ના રોજ યોજાશે જેમાં ”ભ્રષ્ટાચાર બંધ કરો  :- નવું ભારત બનાવો” વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું છે

આ નિબંધ લેખન  સ્પર્ધા  કૉલેજ નાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે  નોટ -પેન અમો આપીશું
સ્પર્ધકો ને  રોકડ ઈનામ આપવામાં આવશે
પ્રથમ ઈનામ 1001/-
દ્વિતીય ઈનામ  751/-
તૃતીય ઈનામ 501/
સ્પર્ધા નું સ્થળ:-(1) શ્રી એમ. એમ. સાયન્સ કૉલેજ મોરબી
(2) શ્રી એમ.પી.પટેલ બી.એડ કોલેજ જોધપુર (નદી)
સમય :-10=00 થી 11=00
તા:- 29/10/2021

(6:48 pm IST)