Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

જામનગર શહેરમાં કોરોના વિસ્ફોટ :નવા 25 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 22દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 25 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,44,071 સેમ્પલ લેવાયા છે

 

(9:55 pm IST)