Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા : વધુ 13 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 13 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,99,002 સેમ્પલ લેવાયા છે

(6:38 pm IST)