Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

બગસરા શહેરનું ગૌરવ

બગસરા : શહેરના વતની એવા  સુનિલભાઈ મનહરભાઈ બારોટના સુપુત્રી  ડો. પૂજા સુનિલભાઈ અભાણી બારોટના એ વિશ્વ વ્‍યાપી કોરોનાના રોગ ઉપર ભારતીય આયુર્વેદિક ઔષધીઓ ઉપર સંશોધન કરી ગાઈડ ડો. મનદીપ ગોયલના માર્ગદર્શન હેઠળ પોસ્‍ટ કોવિડ સિન્‍ડ્રોમમાં વર્તમાન વીખલી રસાયણ એ વિષય ઉપર મહાન નિબંધ તૈયાર કરી જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા ડોક્‍ટરે પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી બગસરા શહેર તથા સમગ્ર બારોટ સમાજનું ગૌરવ વધારેલ છે.

(3:56 pm IST)