Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ભાવનગરમાં અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા પક્ષીઓ માટે સેવાકાર્ય

ભાવનગર : ભાવનગર શહેરમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા રાષ્‍ટ્રસંત નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી પક્ષીઓઅંતે પાણીના કુંડા, માળા- ચકલીના ફીડર ઘર નિઃશુલ્‍ક આપવામાં આવ્‍યા હતા. ભાવનગરના દરેક વિસ્‍તારના લોકો ને લાભ મળે તે માટે આ  ૨૭-૦૩-૨૦૨૩ ના પાણી ના કુંડા નંગ ૧૦૦૦, ચકલી ના ઘર નંગ ૧૦૦૦, ચકલી ના ફીડર ઘર નંગ ૫૦૦ નું નિઃશુલ્‍ક વિતરણ ઘોઘાસર્કલ ખાતેથી કરવામાં આવેલું હતું. આ સેવા કાર્યમાં સમીરભાઈ, નિલેશભાઈ, જયેશભાઇ, જીનીતભાઈ, રીંકુબેન, કલ્‍પાબેન,તળપ્તિબેન, બીજલબેન, ડિમ્‍પલબેન, સ્‍વીટીબેન સહિતના સભ્‍યો જોડાયા હતા.(તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(10:16 am IST)