Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

આટકોટમાં ૫રવાડીયા પરિવારના મંદિરે યજ્ઞ યોજાયો

આટકોટ : પરવાડીયા પરીવાર દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પરવાડીયા પરિવારના સુરાપુરા ના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમજ સન્‍માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો સાથે રક્‍તદાન કેમ્‍પનું આયોજન રાખવામાં આવ્‍યું હતું અને પરવાડિયા પરિવારના રકતદાતાઓએ રક્‍તદાન કર્યું હતું. જેમાં મહિલાઓએ પણ આ રક્‍તદાન કેમ્‍પનો લાભ લીધો હતો. (તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(10:04 am IST)