Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

જામજોધપુરમાં લુહાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ

જામજોધપુર : શહેરમાં બાલમંદિર ખાતે લુહાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રકતદાન કેમ્‍પમાં બહોળી સંખ્‍યામાં રકતદાતાઓએ રકતદાન કર્યું હતું. આ કેમ્‍પને સફળ બનાવવા માટે લુહાર જ્ઞાતિના યુવાઓએ મોટી જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર-અહેવાલ : દર્શન મકવાણા-જામજોધપુર)

(11:44 am IST)