Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ભાવનગરના નિવૃત કર્મચારી વર્ગ-3 સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો

ગુજરાત.જમીન વિકાસ નિગમ લિ.ભાવનગરના નિવૃત કર્મચારી એન કે વાલિયા વિરૂધ્ધ એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી :પ્રાથમિક તપાસમાં બે કરોડ કરતા વધુ અપ્રમાણસર મિલકત

ભાવનગરના નિવૃત કર્મચારી વર્ગ-3 સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો  છે જાણવા મળ્યા મુજબ ગુજરાત.જમીન વિકાસ નિગમ લિ.ભાવનગરના નિવૃત કર્મચારી એન કે વાલિયા વિરૂધ્ધ એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી  છે, વધુમાં જાણવા મળ્યા મુજબ પ્રાથમિક તપાસમાં બે કરોડ કરતા વધુ અપ્રમાણસર મિલકત હોવાનું મનાય છે

 

(9:09 am IST)