Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મોરબીના કુબેરનાથ મંદિરમાં દાતાઓના સહયોગથી છાશ વિતરણ કરાયું

મોરબી : હાલ કાળઝાળ ગરમી પડી રહી હોય ત્યારે લોકોને ગરમીથી રાહત મળે તેવા હેતુથી આજે મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિર ખાતે છાશ વિતરણ કરાયું હતું દાતાઓના સહયોગથી સેવાભાવીઓ દ્વારા કુબેરનાથ મંદિર પાસેથી પસાર થતા રાહદારીઓને ઠંડી છાશનું વિતરણ કર્યું હતું જેનો મોટી સંખ્યામાં રાહદારીઓએ લાભ લીધો હતો

(8:18 pm IST)