Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પોરબંદરમાં પેરોલ ઉપર છુટ્યા બાદ ઘરે આવીને પત્નિની હત્યાનો ગુન્હેગાર નિલેશ ઓડેદરાનો આપઘાત

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩૧ : પોરબંદરના મીલપરા શેરી નં. ૮માં રહેતા અને પેરોલ ઉપર છુટીને ઘરે આવેલા નિલેશ ઓડેદરાએ ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને હોસ્પિટલે ખસેડેલ છે.  આ બનાવ અંગે કમલા બાગ પોલીસ સ્ટેશનની ટીમે તપાસ હાથ ધરી છે.

આજે પરોલ પૂર્ણ થતા તેને હાજર થવાનું હતું. આ શખ્સ તેની પત્નીની હત્યાના ગુન્હામાં જેલમાં છે. 

(4:03 pm IST)