Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

કલ્પેશભાઇ જાષીની સુપુત્રીના શુભલગન્ : ચિ.વિધિ : ચિ.દિવ્યાંશુ

રાજકોટ : શ્રી કલ્પેશભાઇ કનૈયાલાલ જાશી તથા અ.સૌ.સોનલબેનના સુપુત્રી ચિ.વિધિના શુભલગન્ ભાવનગર નિવાસી શ્રી હરેશભાઇ વિનોદરાય જાષી અને અ.સૌ.પ્રિતીબેનના સુપુત્ર ચિ.દિવ્યાશું સાથે તા.૧૧ના શનિવારના શુભદિને નિરધારેલ છે તા.૧૦ના શુક્રવારે સાંજીના ગીત તેમજ રાત્રીના ૮ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે. (મો.૯૩૭૪૭ ૦૮૩૮૯)

 

 

(3:44 pm IST)