Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

વિરપુર (જલારામ)ના ‘‘અકિલા''ના એજન્‍ટ કિરીટભાઇ ઠુંમરની સુપુત્રીના શુભલગ્ન .જાનવી : ચિ. મોહિત

રાજકોટઃ વિરપુર (જલારામ) ના ‘‘અકિલા''ના એજન્‍ટ કિરીટભાઇ વલ્લભભાઇ ઠુંમર અને અ.સૌ. ભાવનાબેન ઠુંમરની સુપુત્રી ચિ. જાનવીના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. હંસાબેન તથા હર્ષદભાઇ મેઘજીભાઇ લુણાગરીયાના સુપુત્ર ચિ. મોહિત સાથે તા.૧૧ ને શનીવારે નિરધારેલ છે. સાંજીના ગીત તા.૧૦ને શુક્રવારે બપોરે ૩ વાગ્‍યે, મંડપ રોપણ સાંજે ૪ વાગ્‍યે, રાત્રે ૯ વાગ્‍યે રાસોત્‍સવ તથા તા.૧૧ને શનીવારે જાન આગમન, સાંજે ૬ વાગ્‍યે હસ્‍ત મેળાપ તથા સાંજે ૭-૩૦ વાગ્‍યે ભોજન સમારંભ યોજાશે.

(12:38 pm IST)