Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

સુરેન્દ્રસિંહ વાળાના સુપુત્રના શુભલગ્ન ચિ.ક્રિષ્નપાલસિંહ ù સૌ.કાં. ચિ.શિવાનીબા (મીરાબા)

મહાનગર પાલીકાના શાસક પક્ષના દંડકના આંગણે ૮ માર્ચથી ૧૦ માર્ચ ત્રણ દિ' રૃડો અવસર

રાજકોટ : મૂળ ગામ થોરાળા, હાલ રાજકોટ નિવાસી શ્રી સુરેન્દ્રસિંહજી જુવાનસિંહજી વાળા (દંડક શ્રી રાજકોટ મહાનગર પાલીકા)ના સુપુત્ર ચિ.ક્રિષ્નપાલસિંહજીના શુભલગ્ન સેવક ધૂણીયા ગામ, હાલ સુરેન્દ્રનગર નિવાસી શ્રી નરેન્દ્રસિંહજી મદારસિંહજી જાડેજાના કુંવરીબા સૌ.કાં.ચિ. શિવાનીબા (મીરાબા) સાથે તા. ૧૦-૩-ર૦ર૩ના રોજ નિરધાર્યા છે. શુભલગ્નોત્સવમાં તા.૮ માર્ચના સાંજે વેલ પ્રસ્થાન, સાંજે ૬ થી ૧૧ સાંજી અને સંગીત, તા. ૯ માર્ચના મંડપ મુહુર્ત તથા રાત્રે ૯ કલાકે ગ્રીન લીફ રીસોર્ટ ખાતે દાંડીયા રાસ યોજાશે. આમંત્રીતો માટે ભોજન સમારંભ તા.૧૦ને સાંજે ૭.૩૦ કલાકે અને હસ્તમેળાપ રાત્રે ૯.૩૦ કલાકે  ગ્રીન લીફ રીસોર્ટ, જામનગર રોડ, ઘંટેશ્વર રાજકોટ ખાતે યોજાશે. 

સંપર્ક નંબર ૯૮૯૮૦ ૩૬૪૦૦/૯૮૯૮૪ ૪પ૪૯૭.

(3:52 pm IST)