Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

રાજેશભાઈ વામજાના સુપુત્રના શુભલગ્ન : ચિ.કિશન :ચિ.ગોપી

રાજકોટ : વર્ષાબેન રાજેશભાઈ વામજા અને શ્રી રાજેશભાઈ છગનલાલ વામજાના સુપુત્ર ચિ.કિશનના શુભલગ્ન પ્રિયાબેન પ્રદિપભાઈ ભીમાણી અને શ્રી પ્રદિપભાઈ નરસીભાઈ ભીમાણીની  સુપુત્રી ચિ.ગોપી સાથે  તા.૧૩ના મંગળવારના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૧૨ના સોમવારે સવારે ૯:૩૦ વાગ્‍યાથી મંડપ મુર્હુત અને હલ્‍દી સેરેમની રાખેલ છે. તે જ દિવસે સાંજે ૭ વાગ્‍યાથી રાસ ગરબા રાખેલ છે

(11:29 am IST)